Wednesday, April 29, 2020

Death

વાંકાનેર કુમુદબેન હેમતલાલ છગનલાલ શેઠના સુપુત્ર 
રાજીવ (ઉં. વ. ૫૭) 
તે શરદ, મનીષ, કેતનના ભાઈ. 
હર્ષા, અલ્પા, દર્શનાના દિયર. 
લાલપર નિવાસી 
સ્વ. જેઠાલાલ ડાયાભાઈ મેહતાના દોહિત્ર. 
કૃપા, કુશલ, ખુશ, માનના કાકા 
લંડન મુકામે અરિહંતશરણ થયેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
સરનામું: અશોક રમણલાલ શેઠ, 
૫, મુનિસુવ્રત આશિષ, 
કામા લેન, 
ઘાટકોપર (વેસ્ટ).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.