Sunday, April 19, 2020

Death


શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી દિગંબર જૈન 
વાંકાનેર નિવાસી (હાલ રાજકોટ) સ્વ. શેઠ નગીનદાસ પ્રભુલાલના ધર્મપત્ની મંગળાબેન (ઉમર વર્ષ ૮૮) 
જે હર્ષદ , મનોજ, હેમાંગીની તથા સ્વ. જયશ્રીના માતુશ્રી,  
પરિમલ ગાંધી, કિન્નરી તથા સ્મિતા ના સાસુજી 
તથા 
સ્વ. સપાણી દલપતભાઈ ડાહ્યાભાઈના સુપુત્રી, 
સ્વ. પ્રભુલાલ, સ્વ. ધીરુભાઈ, સ્વ. કમુબેન જમનાદાસ શેઠ, જુગલકિશોર, સ્વ. ભાનુબેન ચંદ્રકાન્ત મહેતા, ભુપતભાઈ,અનિલભાઈ, સ્વ. ઈલાબેન ,કુમુદબેનના બહેનનું 
દેહપરિવર્તન તા.૧૮-૦૪-૨૦૨૦ ને શનિવાર (ચૈત્ર વદ : ૧૧) ના રોજ
રાજકોટ મુકામે થયેલ છે. 
હાલની પરિસ્થિતિને અનુલક્ષીને 
પ્રાર્થના સભા તેમજ લૌકીક વ્યવહાર રાખેલ નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.