Tuesday, January 4, 2022

Death

વાંકાનેર નિવાસી હાલ નાસિક ઇન્દુલાલ પોપટલાલ વિરપાળ મહેતાના પુત્રવધૂ 
અ.સૌ. ભાવના બેન (ઉ. વ. ૫૬ )
તે ચંદ્રેશના ધર્મપત્ની, 
શર્લીના માતુશ્રી , 
અભયના ભાભી, 
વઢવાણ નિવાસી શાહ પ્રવીણભાઈ રતિલાલ શાહના પુત્રી
મંગળવાર તા. ૦૪-૦૧-૨૦૨૨ ના રોજ અવસાન પામેલ છે. 
વર્તમાન સમય ને હિસાબે સર્વ લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.