Wednesday, January 26, 2022

Death


વાંકાનેર નિવાસી, હાલ બોરીવલી-મુંબઈ 
સ્વ. નવલબેન હેમતલાલ વર્ધમાન શેઠના પુત્ર
દિનેશચંદ્ર (ઉ. વ. ૭૫)
તે રમાબેનના પતિ,  
તે ભાવેન, નિશા પ્રિતેશકુમાર શાહના પિતા, 
તે તારીકા, પ્રિતેશના સસરા, 
તે સ્વ. પ્રવિણચંદ્ર,  વિનુભાઈ, દિલીપભાઈ, ભરતભાઈ, જશવંતીબેન, ભાનુબેન, સ્વ. લતાબેન, રેખાબેન, હીનાબેનના ભાઈ, 
તે સ્વ. મોહનલાલ વખતચંદ મહેતાના જમાઈ,
તે  રિયાના દાદા. સિધ્ધ ના નાના 
મંગળવાર તા. ૨૫-૧-રર ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.