Thursday, January 13, 2022

Death


વાંકાનેર નિવાસી (હાલ મુંબઈ) 
સ્વ. શ્રી શાંતિલાલ સૌભાગ્યચંદ શેઠના ધર્મપત્ની 
વિજયાબેન (ઉં. વર્ષ ૯૨) 
 તે સ્વ. વિજયભાઈ, મનોજભાઈ, શરદભાઈ અને નીખિલભાઈના માતુશ્રી, 
તે રીટાબેન, દક્ષાબેન, ગીતાબેન અને તૃપ્તિબેનના સાસુ,  
તે અર્પિતા, બીજલ, અંકિત, બિનિતા, આભા અને મૈત્રીના દાદી, 
તે હિતેષભાઇ સંઘાણી, અમીષભાઈ શાહ અને તજીન્દર અંકિત શેઠના દાદી સાસુ, 
તે સ્વ. સમજુબેન છગનલાલ સંઘવીના દીકરી
બુધવાર તા. ૧૨-૦૧-૨૦૨૨  ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
🙏🙏🌹🙏🙏


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.