Saturday, February 18, 2023

Death


વાંકાનેર નિવાસી (હાલ સોનગઢ મુંબઈ) 
સ્વ. મહેન્દ્રભાઈ પ્રભુલાલ સપાણીના ધર્મપત્ની 
મીનાબેન (ઉંમર વર્ષ ૭૫) 
તે પારુલ અને નીરવના માતુશ્રી, 
તે અનુજ અને જુગમીના સાસુજી,  
તે ધ્રુવી અને આર્ણવના દાદી, 
તે આગમ -દ્રષ્ટિ, તન્મય- વિધિના નાની,
તે જ્યોતિબેન જયેન્દ્ર કુમાર શાહ, પ્રફુલભાઈ, વિજયભાઈ, ભારતીબેન પંકજભાઈ રવાણી, જયશ્રીબેન દિલીપભાઈ શાહ, તથા સુનિલભાઈના ભાભી,
તે અરુણાબેન, અમિતાબેન તથા પૂર્વીબેનના જેઠાણી, 
તે પિયર પક્ષે સ્વ. અભેચંદ કરસનજી દોશીના દીકરી, 
તે  સ્વ. ગુણવંતભાઈ, સ્વ. ભોગીભાઈ, સ્વ.રજનીભાઈ,સ્વ. ચંદ્રકાંતભાઈ ,સ્વ. મહેન્દ્રભાઈ,કિર્તીભાઈ, ઇન્દિરાબેન અને નીતાબેનના બેન નું
આજરોજ શનિવાર તા.૧૮-૦૨-૨૦૨૩ ના દેહ પરિવર્તન થયેલ છે 
તેમની સ્મશાન યાત્રા સાંજના ચાર વાગે સોનગઢ ખાતે નીકળશે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.