Thursday, August 19, 2021

Death



અરણીટીંબા (વાંકાનેર) નિવાસી હાલ બરોડા 
સુરજબેન ભુદરલાલ રામજીભાઈ શાહના પૂત્રવઘુ 
અ. સૌ. ભાવનાબેન (ઉ. વ. ૭૪) 
તે અનંતરાય (અનુભાઈ) ના ધર્મપત્ની  , 
તે  રાકેશ-કૃતી, દીપ્તી-દીપક, બીના-ગૌરાંગ, તેજલ-વિમલના માતુશ્રી, તે રજનીકાંત (રાજુભાઈ)-રેખાબેન, જેવતલાલ (હસુભાઈ), કંચનબેન ઘીરજલાલ ખંડોર, કુસુમબેન કીર્તિકુમાર શાહ, શારદાબેન મહેશકુમાર લોદરીયાના ભાભી, 
તે દેવ-દીવ્યના દાદી, 
તે પંક્તિ-દીપેશકુમાર, ધુન, દક્ષ, શ્લોકના નાની, 
તે પીયર પક્ષે પડઘરી નિવાસી લલીતાબેન મોતીભાઈ પટેલના સુપુત્રી 
ગુરૂવાર તા. ૧૯-૮-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે.


 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.