Friday, August 27, 2021

Death


સ્વ.દોશી શાંતિલાલ દલીચંદ દોશીના સુપુત્ર
મુકેશભાઈ  ઉ.વ.૬૬ 
તે કલ્પનાબેનના પતિ, 
તે વિશાલભાઈ તથા વૃષાલીના પિતાશ્રી, 
તે અ.સૌ.શૈલજાના સસરા,
તે  સ્વ.ચંદ્રકાંતભાઈ, જીલેશભાઈ અને ચારૂબેન વિજયકુમાર મહેતા, આશાબેન કમલેશભાઈ મહેતાના વડીલ બંધુ ,
તે મણીલાલ છગનલાલ શાહ વિરમગામવાળાના જમાઈ 
શુક્રવાર તા.૨૭-૮-૨૧ના અરિહંત શરણ પામેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.