Friday, August 20, 2021

Death

બેલા મોરબી નિવાસી હાલ મુંબઈ ડોંબિવલી 
સ્વ. વૃજકુંવરબેન કેશવલાલ ગોપાલજી પારેખના પુત્રવધૂ 
તથા 
મહાસુખભાઈના ધર્મપત્ની 
જયોતિબેન (ઉં. વ. ૫૯) 
તે કેયુર તથા હિરલના માતુશ્રી, 
તે સૌમિકકુમારના સાસુ, 
તે  સ્વ. સ્વરૂપચંદભાઈ, ઈન્દુભાઈ, ચંદ્રકાંતભાઈ તથા સ્વ. ભાનુબેન, પુષ્પાબેન (પારૂલબેન), ચંદ્રિકાબેનના ભાભી, 
તે  પિયર પક્ષે વાંટાવદર નિવાસી હાલે મુંબઈ ભાયંદર સંઘવી જયંતીલાલ હરજીવનદાસના પુત્રી 
બુધવાર તા . ૧૮-૮-૨૧ ના અરિહંતશરણ પામેલ છે. 
સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.