Thursday, August 19, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી -મુંબઈ
અનિલભાઈ કલ્યાણજી મહેતાના ધર્મપત્ની 
મંજુલાબેન ઉમર વર્ષ ૭૯ 
તે સ્વ. હેમકુંવરબેન કલ્યાણજી મહેતાના પુત્રવધુ,   
તે જસમીના (મીનુ) , હિમાંશુ અને કેતનના માતુશ્રી, 
તે કૈલાશભાઈ, પૂજા તથા રિંકુના સાસુ,
તે આકાશ, ક્રિશા, અક્ષત, સૃષ્ટિના દાદી,
તે  ગૌતમ તથા સ્વ. શેતલના નાની, 
તે  પિયર પક્ષે સ્વ. દયાબેન  કુશળચંદ શાહના  દીકરી 
બુધવાર તા. ૧૮-૦૮-૨૦૨૧ ના  અરિહંતશરણ પામેલ છે,
હાલના સંજોગોને લીધે લૌકીક વ્યવહાર બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.