Saturday, August 21, 2021

Death

વાંકાનેર નિવાસી (રાજકોટ) સ્વ. શાંતીલાલ ‌મોતીચંદ શાહના ધર્મપત્ની 
લીલાવંતીબેન (ઉ વર્ષ ૯૫) 
તે સ્વ. બિપીનભાઈ  , દિપકભાઈ, અરૂણાબેન રમેશચંદ્ર પટેલ ,સરોજબેન જયેન્દ્રકુમાર પટેલના માતુશ્રી,
તે નયનાબેન તથા સ્મિતાબેનના સાસુ, 
તે સ્વાતી , વેણુ, હીરલ અને નિધીના દાદી, 
તે ફાલ્ગુની, કેયુર અને ચિરાગના નાની, 
તે ચંપાબેન ઉમેદચંદ સંઘવી ,જવલબેન અમૃતલાલ મહેતા, પ્રભાબેન જેવતલાલ દોશી ,સમજુબેન નાનચંદ માથકીયા , જશુબેન રમણીકલાલ શેઠના ભાભી, 
તે પિયર પક્ષે  હડમતીયા નિવાસી હેમકુંવરબેન કાલીદાસ મોતીચંદ ગાંધીના  દિકરી,
તે સ્વ અમૃતલાલ ,શાંતીલાલ ,સ્વ નૌતમલાલ, સ્વ  શાંતાબેન જેઠાલાલ મહેતા તથા જયાબેન હિંમતલાલ મહેતાના બેન
શુક્રવાર તા. ૨૦-૮-૨૦૨૧  ના રોજ અરિહંત શરણ પામેલ છે
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
(ચક્ષુદાન કરેલ છે)
🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.