Thursday, February 3, 2022

Death

વાંકાનેર નિવાસી હાલ કાંદિવલી, 
સ્વ. ચંપાબેન  જયંતીલાલ છગનલાલ શાહના સુપુત્ર 
ઉત્તમભાઈ (ઉં. વ. ૭૩)
તે જ્યોતિબેનના પતિ, 
તે તારક, આનંદના પિતા, 
તે પૂર્વી, નીપાના સસરા ,
તે પ્રીયલ અને ઉમંગના દાદાજી,
તે ચંદ્રીકાબેન બળવંતરાય છગનલાલ શાહના ભત્રીજા,
તે સ્વ. મયાબેન મનસુખલાલ ગાંધીના જમાઈ
ગુરુવાર તા. ૦૩-૦૨-૨૦૨૨ના રોજ અરિહંત શરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.