Monday, February 28, 2022

Death

 

ટીકર (રણ) નિવાસી (કાંદીવલી) 
ધારશીભાઈ હરજીવનભાઈ સંઘવીના ધર્મપત્ની 
ચંદ્રાબેન (૮૯) 
તે સ્વ રમેશભાઈ, પ્રકાશભાઈ, નરેશભાઈના માતુશ્રી, 
તે  જશના દાદી
તે પરમાનંદભાઇ પોપટલાલ શાહ  ઘોઘાવાળાના  દીકરી
ગુરૂવાર તારીખ ૨૪-૨-૨૨ ના  રોજ  અરીહંતશરણ પામેલ છે
ૐ શાંતિ ૐ. શાંતિ ૐ શાંતિ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.