Friday, February 4, 2022

Death

મોરબી નિવાસી (હાલ વસઈ) સ્વ. પ્રતાપભાઈ દયાળજી મહેતાના પુત્ર 
કિરીટભાઈ (ઉં. વ. ૭૧) 
તે સ્વ. અંજુબેનના પતિ,
તે રાહુલ, શિતલના પિતા, 
તે સુનિતાના સસરા, 
તે નરેન્દ્ર, સ્વ. ધિરેન્દ્ર, સ્વ. ભૂપેન્દ્ર અને પ્રદિપના ભાઈ 
રવિવાર તા. ૩૦-૧-૨૦૨૨ના રોજ  અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.