Thursday, February 3, 2022

Death



વાંકાનેર નિવાસી (હાલ ચેમ્બુર) 
સ્વ. ચંદ્રમણીબેન જયસુખભાઈ શાંતિલાલ દોશીના પુત્ર 
નીતિનભાઈ (ઉં. વ. ૫૪) 
તે રેશમાબેનના પતિ, 
તે જૈનમ તથા હિમાનીના પિતાશ્રી,
તે જતીનભાઈ, બીનાબેન કેતનભાઈ ફોફરીયાના ભાઈ, 
તે મોરબી નિવાસી સ્મિતાબેન શશીકાંતભાઈ હરગોવિંદદાસ શાહના જમાઈ, 
તે પ્રીતીબેનના દિયર 
બુધવાર તા. ૦૨-૦૨-૨૦૨૨ ના અરિહંતશરણ પામેલ છે
પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૪-૨-૨૨ ના સાંજના ૪થી ૬. 
સ્થળ: સ્મૃતિ ગુર્જર કચ્છી વાડી, સ્વસ્તિક પાર્ક, ચેમ્બુર. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.