Monday, February 28, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી મુંબઈ 
સ્વ. ઈન્દુબેન મુગટલાલ કાનજીભાઈ દોશીના સુપુત્ર 
શૈલેષભાઈ ઉમર વર્ષ ૬૭ 
તે અનીલાબેનના પતિ, 
તે ચિ. અંકુરના પિતાશ્રી, 
તે ચિ.રુતીકાના સસરા, 
તે ચિ.રીયાના દાદા, 
તે લીનાબેન સુરેશકુમાર શેઠ તથા સ્વ.રાજેશભાઇના ભાઇ, 
તે વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી મુંબઈ સ્વ.દમયંતીબેન દલપતરાય માધવજી શાહના જમાઇ 
રવિવાર તા.૨૭-૦૨-૨૦૨૨  ના રોજ અરિહંતશરણ પામેલ છે.
હાલનાં સંજોગોને ધ્યાનમાં રાખીને પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.