Friday, July 8, 2022

Death

 

બેલા મોરબી નિવાસી હાલ ડોમ્બિવલી, મુંબઈ 
સ્વ. વૃજકુંવરબેન કેશવલાલ ગોપાલજી પારેખના પુત્રવધૂ 
ગં.સ્વ. કુંદનબેન (કુસુમબેન) (ઉં.વ.૮૦) 
તે સ્વ. સ્વરૂપચંદભાઈના ધર્મપત્ની,
તે સ્વ. મનીષ, સંજય, મયુરીના માતુશ્રી,
તે ઈન્દુભાઈ, ચંદ્રકાંતભાઈ, મહાસુખભાઈ, સ્વ. ભાનુબેન રજનીકાંત શાહ, પુષ્પાબેન હરિશકુમાર વોરા, ચંદ્રિકા અશોકકુમાર પૂનાતરના ભાભી, 
તે હિતેષકુમાર-કવિતાના સાસુ,
પિયર પક્ષે સ્વ. સાકરચંદ પ્રભુદાસ મહેતાના  સુપુત્રી
બુધવાર તા. ૬-૭-૨૦૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.