Friday, July 22, 2022

Death


રાજકોટ નિવાસી હાલ મુંબઈ સાંતાક્રુઝ 
કુંદનબેન  ( ઉ . વ . ૮૩ ) 
તે સ્વ બિપીનભાઈ હરજીવન સંઘવીના ધર્મપત્ની 
તે નિલેશભાઈ તથા બીનાબેનના માતુશ્રી, 
તે કવિતા અને સમીરભાઈ સોલાણીના સાસુ, 
તે ધ્રુવિનના દાદી,
તે ઝલક તથા ઇરિકાના નાની, 
તે સ્વ. કિશોરભાઈ, સ્વ. સુર્યકાંતભાઈ, સ્વ.પ્રવીણભાઈ, સ્વ. રાજેન્દ્રભાઈ  સુરેશભાઈ,  સ્વ. કાંતાબેન,સ્વ.સુશીલાબેન તથા સ્વ. રંજનબેનના ભાભી,
પિયરપક્ષે ભોગીલાલ કેશવલાલ શાહના દીકરી 
ગુરૂવાર તા. ૨૧-૭-૨૦૨૨  ના રોજ અરિહંત શરણ પામેલ છે .

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.