Wednesday, July 6, 2022

Death

મોરબી હાલ માટુંગા
સરોજબેન હસમુખભાઈ પારેખ (ઉં.વ. ૮૭) 
તે ડૉ. અભયના માતુશ્રી, 
તે મમતાના સાસુ,
તે બંદિશ અને પલ્લવીના દાદી, 
તે પિયર પક્ષે ડૉ. રતિલાલ પાટડીયા તથા શાંતાબેનના સુપુત્રી,
તે ડૉ. સ્વ. જ્યોતિબેન, સ્વ. વીણાબેન, સ્વ. સુરેખાબેન, અ.સૌ. સુરભીબેન, સ્વ. અરુણભાઈ, સ્વ. શરદભાઈના બેન
મંગળવાર તા. ૫-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા:- રામ વાડી, ચંદાવરકર રોડ, માટુંગા (સે.રે.). 
ગુરુવાર તા. ૭-૭-૨૨ના રોજ  ટાઈમ ૫.૩૦ થી ૭.૦૦ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.