Monday, July 18, 2022

Death

અરણીટીંબા નિવાસી હાલ ભાયંદર 
સ્વ. શાંતાબેન દેવચંદ શાહ ના સુપુત્ર 
રસિકલાલ (ઉ.વ. ૭૨) 
તે નલીનીબેનના પતિ, 
તે ચિરાગ, જયદીપના પિતા, 
તે માનસીના સસરા, 
તે પાચી, મોક્ષાના દાદાજી, 
તે જામનગર નિવાસી જયાબેન રમણીકલાલ તારાચંદ પટેલના જમાઈ 
સોમવાર  તા.૧૮-૦૭-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.