Wednesday, July 13, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ રાજકોટ  
સ્વ. મંગળાબેન નગીનદાસ શેઠના સુપુત્ર
મનોજભાઈ (ઉંમર વર્ષ ૬૨)
તે  સ્મિતાના પતિ,
તે અંકિતા, પરીતા તથા વિરાગના પિતાશ્રી, 
તે આશિષના સસરા,
તે હર્ષદ, હેમાંગીની પરિમલ ગાંધી તથા સ્વ. જયશ્રીના નાનાભાઈ, 
તે કિન્નરીના દિયર, 
તે ખુશ્બુ- હિરેન ,જીનલ -આદિતના કાકા, 
તે જામનગર નિવાસી અમૃતલાલ પી દોશીના જમાઈ એ 
બુધવાર તા. ૧૩-૦૭-૨૦૨૨  ના રોજ દેહ પરિવર્તન કરેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.