Saturday, July 3, 2021

Death


 વઢવાણ નિવાસી હાલ બોરીવલી 
સ્વ. જશવંતરાય ચંપકલાલ શાહના પત્ની 
અરુણાબેન (ઉ. વ. ૬૫)
તે ચૈતાલી ધર્મેશ ગાંધી,દીપાલી ચિરાગ મેહતા,બીજલ પ્રશાંત શાહના માતુશ્રી,
તે સ્વ. ગુણવંતીબેન, સ્વ. દિલીપભાઈ, ભારતી, રમેશ,જ્યોતિ, રાજેન્દ્ર, સ્વ. ભાવના, પ્રદીપ, કોકિલા, કૈવંતના ભાભી
 તે વાંકાનેર નિવાસી હાલ બોરીવલી શાહ ઉમેદચંદ પાનાચંદના પુત્રી 
તે  દિનેશભાઈ, મહેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, કિશોરભાઈ,  દિલીપભાઈ, સ્વ. ઉષાબેન, ઈન્દુબેનના બેન 
બુધવાર તા. ૩૦-૦૬-૨૦૨૧ ના અરિહંત શરણ પામેલ છે 
અનિવાર્ય સંજોગોને હિસાબે પ્રાર્થના રાખેલ નથી. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.