Tuesday, July 27, 2021

Death

મોરબી નિવાસી હાલ કાંદીવલી 
સ્વ. કંચનબેન પ્રવિણચંદ્ર રવિચંદ  મહેતાના સુપુત્ર 
વિરેન્દ્રના ધર્મપત્ની 
જયશ્રીબેન (જવનિકા)  (ઉમર વર્ષ ૬૫) 
તે રેણુકાબેન કિશોરચંદ્ર શાહ, સ્વ.  જગદીશભાઈ, પ્રજ્ઞાબેન વિજયકુમાર સંઘવીના ભાભી, 
તે કૃપાબેનના દેરાણી, 
તે ખંભાત નિવાસી સ્વ. નવીનચંદ્ર પુરુષોત્તમદાસ શાહની સુપુત્રી 
રવિવાર  તારીખ ૨૫-૦૭-૨૦૨૧ના  અરિહંત શરણ પામેલ છે 
લોકીક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.