Tuesday, July 27, 2021

Death

મોરબી નિવાસી હાલ મુંબઈ મુલુંડ 
સ્વ. ત્રિકમજી વાડીલાલ મહેતાના સુપુત્ર 
નવનીતભાઈ ઉંમર વર્ષ ૭૬ 
તે ઇલાબેનના પતિ, 
વનીતાબેન, સ્વ.બિપીનભાઈ,તથા કનકભાઈના ભાઈ ,
સૌ. દીપાબેનના જેઠ. 
તે મિતેષ, તથા કૃતિના મોટા પપ્પા. 
સૌ ઋચાના મોટા સસરા. 
મંગળવાર  તા.૨૭/૭/૨૦૨૧ ના  અરિહંત શરણ પામેલ છે. (Non covid ) વર્તમાન સંજોગો અનુસાર લૌકિક વ્યવહાર રાખેલ નથી.

🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.