Tuesday, July 13, 2021

Death


મોરબી નિવાસી (હાલ ઘાટકોપર મુંબઈ)
સ્વ.ઉમેદચંદ કરસનજી મહેતાના સુપુત્ર સ્વ. કુમુદચંદ્રના ધર્મપત્ની
જશવંતીબેન ઉ.વર્ષ ૭૯ 
તે સ્વ. ઈન્દુલાલભાઈ તથા સ્વ. ભાનુબેન વિનોદભાઈ દોશીના ભાભી, આશિક,ભાવેન,સમીરના માતુશ્રી,
નીપા, ધ્વની,‌અમિષા‌ના સાસુ, 
તે ભવ્ય,પ્રાચી,રાહિલ,નિહારના દાદી, 
તે‌ તારાબેન ઈન્દુલાલ મહેતાના દેરાણી,
તે પિયર પક્ષે સ્વ. કાંતિલાલ કસલચંદ મહેતાના દિકરી,
તે સ્વ.કિશોરભાઈ, ચંદ્રકાંતભાઈ,સ્વ ભરતભાઈ, ભૂપતભાઇ, ઈલાબેન ભૂપતભાઇ સંઘવીના બેન 
મંગળવાર તા-૬- ૭-૨૦૨૧ ના રોજ  અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.