Monday, July 26, 2021

Death


 વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર-મુંબઈ
સ્વ. કાંતાબેન અભેચંદ દોશીના સુપુત્ર 
ગુણવંતરાય (ઉ. વ. ૮૮) 
તે સ્વ. જયશ્રીબેનના પતિ, 
તે ચેતન, ભાલેશ, શૈલા હિમાન્સુ દોશીના પિતાશ્રી, 
તે લીના, જસ્મીનના સસરા, 
તે રોનીલ-ભુમી, હર્ષીલ, અવની, હીલોનીના દાદા, 
તે ભવ્ય, દર્શનના નાના, 
તે સ્વ. ભોગીભાઈ, સ્વ. રજનીભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, કિર્તીંભાઈ, જસવંતીબેન મહેન્દ્રભાઈ સપાણી, ઈંદીરાબેન જયંતભાઈ શાહ, નીતાબેન દીલીપભાઈ દોશીના ભાઈ, 
તે સસરા પક્ષે સ્વ. રતીલાલ છગનલાલ સોલાણીના જમાઈ 
રવિવાર તા. ૨૫-૭-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થંના તથા લૌકીક વ્યવહાર બંઘ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.