Saturday, July 24, 2021

Death


 
જુના ઘાટીંલા નિવાસી હાલ મુંબઈ 
સ્વ. નગીનદાસ નંદલાલ લોદરીયાના ધર્મપત્ની 
નિર્મળાબેન (ઉ. વ. ૮૪) 
તે રાજેશભાઈ, કલ્પેશભાઇ, તથા દિવ્યેશભાઈના માતુશ્રી, 
તે દક્ષાબેનના સાસુ, 
તે હર્ષીલ તથા માહીના દાદી, 
તે ન્યાલચંદભાઈ,મુગટભાઈ, વલ્લભભાઈ, તથા પ્રભુભાઈના બંધુ પત્ની,
તે મરઘાબેન ના ભાભી,  
તે પિયર પક્ષે સમજુબેન કીરચંદ વોરાના દિકરી
શનિવાર તા. ૨૪-૦૭-૨૦૨૧ના રોજ  અરિહંત શરણ પામેલ છે.
હાલના સંજોગોને કારણે પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.