Saturday, July 24, 2021

Death


રંગપરબેલા (મોરબી) હાલ જમશેદપુર નિવાસી 
સ્વ. શારદાબેન ચંદુલાલ વલ્લભદાસ મહેતાના સુપુત્ર 
નવિનભાઈ (ઉ.વ.૬૮) 
તે સ્વ. નયનાબેનના પતિ 
તે સ્વ. રસિકલાલ ,સ્વ. સુધીરભાઈના નાનાભાઈ, 
તે રાજેન્દ્ર,ગ.સ્વ. પ્રમોદીબેન હર્ષદભાઈ શાહ,અ.સૌ. મીનાબેન શરદભાઈ મહેતા,અ.સૌ.ભાવનાબેન કમલેશભાઈ મહેતાના મોટાભાઈ, તે ચિ.અમીત, વિનીત, અ.સૌ.રચનાબેનના પિતાશ્રી,
તે અ.સૌ.સ્વાતી,અ.સૌ.પૂજા, રવિન્દ્રકુમાર વિનોદભાઈ મહેતાના સસરા,
તે ચિ.અયાંશના દાદા,  ચિ. ધન્વીના નાના,
તે ધનબાદ નિવાસી ચીમનલાલ કેશવલાલ વોરાના જમાઈ 
જમશેદપુર મુકામે શનિવાર તા.૨૪-૦૭-૨૦૨૧  ના રોજ અરિહંત શરણ પામેલ છે.
લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.