Friday, April 30, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ કોલકતા 
સ્વ.વિણાબેન તથા સ્વ વિનોદરાય પ્રભુદાસ શેઠના પુત્રવધુ
અ.સૌ.ભાવનાબેન ધર્મેન્દ્ર શેઠ (ઉ. વ. ૫૫) 
તે  નિરાલી સૌરભ મહેતા તથા હાર્દિકના માતુશ્રી,
તે કૌશિક તથા રાજેશના  બંધુ  પત્ની, 
તે કલ્પનાબેનના દેરાણી તથા રીચાબેનના જેઠાણી,
તે  વાંકાનેર નિવાસી હાલ કોલકતા  નગીનદાસ પુરષોતમ ગાંધીના  દીકરી
ગુરુવાર તા. ૨૯-૦૪-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
લૌકિક વ્યવહાર બંધ  રાખેલ છે 
🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.