Thursday, April 29, 2021

Death

વાંકાનેર નિવાસી હાલ ભાયંદર વિનોદિનીબેન અનોપચંદ શાહના સુપુત્ર
યોગેશભાઈ (ઉંમર વર્ષ ૬૩)
તે સ્વ. ઇલાબેનના પતિ,
તે નિરવના પિતા,
તે કિશોરભાઈ તથા વિજયભાઈના ભાઈ,
તે ગીતાબેન તથા નયનાબેનના જેઠ,
તે રામપર (જામનગર) નિવાસી હાલ રાયપુર નવલચંદ દામોદરદાસ મહેતાના જમાઈ
બુધવાર તારીખ ૨૮-૦૪-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.