Wednesday, April 7, 2021

Death

મૂળ રંગપર બેલા નિવાસી  સ્વ .ભગવાનજી કાલિદાસ સંઘવીના સુપુત્ર
વિનોદરાય (ઉ.વર્ષ ૮૧ ) 
તે ધનલક્ષ્મીબેનના પતિ, 
તે પ્રકાશભાઈ (રિલાયન્સ જામનગર), જીતેનભાઈ તથા ઉષ્માબેન શૈલેષભાઇ મહેતા (લંડન)ના પિતાશ્રી, 
તે સ્વ. મુકુંદરાય, રસિકભાઈ, તારાબેન, હર્ષિદાબેન, આશાબેનના ભાઈ ,
તે ધ્રાફાવાળા લાલચંદ મોરારજી શેઠના જમાઈ 
બુધવાર તા. ૦૭-૦૪-૨૦૨૧  ના રોજ અરિહંત શરણ પામેલ છે.
કોરોના મહામારીને લીધે તેમની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
તેમનું ટેલિફોનિક બેસણું ગુરુવાર તા. ૦૮-૦૪-૨૦૨૧ના રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે.
પ્રકાશ વી સંઘવી- 9725251887
જીતેન વી સંઘવી - 9429979924
જયદીપ સંઘવી - 9428034510

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.