Saturday, April 24, 2021

Death


મોરબી નિવાસી જયસુખલાલ ફુલચંદ ગાંધીનાં પત્ની 
નીતાબેન 
તે સાગર , હાર્દિક અને ભાવિષા પુનતારની માતા, 
તે ફુલચંદ માવજી ગાંધીના પુત્રવધૂ , 
તે પ્રદિપભાઇ,ભરતભાઇ , ગુણવંતીબેન શિવલાલ મોદી, જયશ્રીબેન જગદીશકુમાર વરિયા, નિરૂબેન ગાંધી, સુધાબેન જયેશકુમાર ડેલીવાલાના ભાભી
શનિવાર તા. ૨૪-૦૪-૨૦૨૧ ના જામનગર ખાતે અરિહંતશરણ પામેલ છે.
વર્તમાન સમયને અનુલક્ષીને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
સ્વર્ગસ્થનું ટેલિફોનિક બેસણું સોમવાર તા.૨-૪-૨૧ ના 
સાંજે ૪થી૬ રાખેલ છે.
મોબાઈલ નંબર: 09377544800 (મોરબી)


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.