Wednesday, April 21, 2021

Death

 



વાંકાનેર નિવાસી હાલ કોલકાતા 
સ્વ. કાંતિલાલ મગનલાલ પટેલના સુપુત્ર 
સ્વ. કિશોરભાઈના પત્ની 
જ્યોતિબેન (ઉમર વર્ષ ૭૩) 
તે  શીતલ સંજય મહેતા (મુંબઈ) ના માતુશ્રી, 
તે પ્રિયાશીના નાની, 
તે સ્વ. સુધાબેન ઉમેદચંદ શાહ તથા રમેશભાઈના ભાભી,
તે વાડીલાલ મોતીચંદ  સપાણીના પુત્રી, 
તે બીપીનભાઈ, સ્વ. પંકજભાઈ, રોહિતભાઈ, કુસુમબેન 
કૈવંતલાલ શાહ તથા મીનાબેન શશીકાંત શાહના બેન 
મંગળવાર તા. ૨૦-૦૪-૨૦૨૧ ના મુંબઈ ખાતે અરિહંતશરણ પામેલ છે લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.