Saturday, April 17, 2021

Death


વાંકાનેર નિવાસી શૈલેષભાઈ કસ્તુરચંદ વિરપાળ દોશીના ધર્મપત્ની
સરોજબેન (ઉ.વ.૬૨)  
તે કુંજન નિકુંજ સંઘવી, નિકી હાર્દિક મહેતા તથા બિની ના માતુશ્રી અને મધુકાંતભાઈ, જીતેન્દ્રભાઈ (નાનૂભાઈ) તથા મૂકેશભાઈ ના ભાભી તથા  સ્વ. મધુકાંતાબેન છબીલદાસ ગાર્ડીના સુપુત્રી
શનિવાર તા. ૧૭-૦૪-૨૦૨૧  ના રોજ અરિહંત શરણ પામેલ છે. 

🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.