Tuesday, April 20, 2021

Death


મોરબી નિવાસી મહેતા મુકેશભાઈ પ્રાણલાલ (લાલુભાઇ) હેમતલાલ ટંકારાવાળાના ધર્મપત્ની
અ.સૌ. સ્મિતાબેન 
તે કૃપાલ, ભાર્ગવીના માતુશ્રી, 
તે દર્શીતા તથા જયદિપભાઈના સાસુ ,
તે સ્વ. સંઘવી વાડીલાલ રવિચંદ (વાંકાનેર)ના પુત્રી,
તે નવીનચંદ્ર હેમતલાલ મહેતાના ભત્રીજાવહુ  
સોમવાર તા.૧૯-૪-૨૧ ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
વર્તમાન સમયને અનુલક્ષીને લૌકીક વ્યવહાર બંધ રાખેલ.છે.
સ્વર્ગસ્થનું ટેલિફોનિક બેસણું ગુરુવાર તા.૨૨-૪-૨૧ ના  સાંજે ૪થી૬ રાખેલ છે. 
ૐ શાંતિ..
🙏🙏🙏🙏🙏🙏  
મુકેશભાઈ મહેતા મો.નં.  ૯૪૨૮૨૬૮૪૩૫ 
કૃપાલભાઈ  મો. નં.  ૯૯૭૮૯ ૨૫૯૨૫
મેહુલભાઈ  મો. નં.  ૯૪૨૯૫૦૨૬૪૭
ડિમ્પલભાઈ  મો. નં.  ૯૪૨૬૯૬૨૮૫૯

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.