Thursday, April 22, 2021

Death

વાંકાનેર નિવાસી 
અ સૌ ચંદ્રીકાબેન લલિતરાય પિતાંબર સોલાણી (ઉ વર્ષ ૬૮) 
તે હેમાલી જીગ્નેશકુમાર મહેતાના માતુશ્રી, 
તે ઝીયાના નાની, 
તે જામનગર નિવાસી પદમશી રવજીભાઈ મહેતાની સુપુત્રી 
બુધવાર તારીખ ૨૧-૪-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
હાલ ની પરીસ્થીતી અનુસાર લૌકીક વહેવાર બંધ રાખેલ છે 
સદગતના આત્મશ્રેયાર્થે ૧૨ નવકાર. ના જાપ કરવા 
ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ
🙏🙏🙏🙏🙏


 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.