Thursday, April 15, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ અમદાવાદ 
સ્વ. દલપતભાઈ ડાહ્યાભાઈ સપાણીના સુપુત્ર  
જુગલકિશોરભાઈ (ઉ. વ ૮૭) 
તે સ્વ. લલિતાબેનના પતિ, 
તે સ્વ. હિતેનના પિતા,
તે સ્મિતાના સસરા, 
તે કેયુર તથા દર્શનાના દાદા,
તે સ્વ. પ્રભુલાલભાઈ, સ્વ.ધીરજલાલભાઈ, સ્વ. કમુબેન જમનાદાસ શેઠ,  સ્વ.મંગળાબેન નગીનદાસ શેઠ, સ્વ. ભાનુબેન ચંદ્રકાન્તભાઈ  મેહતા, ભુપતભાઈ ,  અનિલભાઈ, સ્વ. ઇલાબેન, કુમુદબેન કિશોરભાઇ શાહના ભાઈ, 
તે વાંકાનેર નિવાસી સ્વ. પોપટલાલ લીલાધર દોશીના  જમાઈનું 
તા. ૧૫-૦૪-૨૦૨૧ ને ગુરુવારે  અવસાન થયેલ છે. 
વર્તમાન  પરિસ્થિતિ તથા  સંજોગોવશ પ્રાર્થના તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.