Sunday, April 4, 2021

Death

વાંકાનેર નિવાસી (હાલ રાજકોટ) 
સ્વ. શ્રી અભેચંદ  કરસનજી  દોશી ના સુપુત્ર 
શ્રી મહેન્દ્રભાઈ દોશી 
તે  સરોજબેનના પતિ , 
તે નીશીત (પિંકુ)ના પિતાશ્રી, 
તે ગુણવંતભાઈ દોશી, સ્વ. ભોગીભાઇ, સ્વ. રજનીભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, કીર્તિભાઈ, જશવંતીબેન, ઇન્દિરાબેન, તથા નીતાબેનના ભાઈ 
રાજકોટ મુકામે રવિવાર તા.૪-૪-૨૦૨૧ ના અરિહંત શરણ પામેલ છે.
હાલના સંજોગો અનુસાર લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.