Friday, April 23, 2021

Death


સ્વ. ગાંધી મનહરલાલ હીરાચંદભાઈના પુત્રવધુ     
અ. સૌ. વર્ષાબેન હરીશભાઈ
તે મહેન્દ્રભાઈ દીપચંદભાઈ પટેલ (પડધરી વાળા) ના સુપુત્રી, 
તે એકતા ભવ્ય મહેતા તથા ચાર્મી નીરવ દોશીના માતુશ્રી,
તે વંશના નાનીશ્રી, 
તે હર્ષદભાઈના બંધુપત્ની,
તે ભરતભાઈ તથા રીટાબેન જીતેન્દ્રભાઈ શાહ ના ભાભી, 
ગુરૂવાર તા. ૨૨-૦૪-૨૦૨૧ ના રોજ નવકારમંત્ર નુ સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.