Sunday, April 18, 2021

Death


મોરબી નિવાસી હાલ મુંબઈ ગોરેગામ 
પ્રાણલાલ જેઠાલાલ દોશીના ધર્મપત્ની 
ગં.સ્વ. ભાનુબેન ઉમર વર્ષ ૮૦
તે ધીમંતભાઇ, વિપુલભાઈ તથા બીનાબેનના માતુશ્રી,
તે રીનાબેન, પ્રીતિબેન, સલીલભાઈના સાસુ,
તે ધવલ, માનવ તથા તનયના દાદી,
તે પ.પુ.તીર્થપ્રભા શ્રીજી મહારાજ સાહેબના સંસારી  દાદી, 
તે પિયર પક્ષે સ્વ તલકચંદ ઝવેરચંદ વોરાના  દીકરી 
શનિવાર તારીખ ૧૭-૦૪-૨૦૨૧ના રોજ અરિહંત શરણ પામેલ છે
વર્તમાન સંજોગો ને ધ્યાન માં લઇને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
ધીમંતભાઇ  9322858790
વિપુલભાઈ  9322431255
🙏🙏🙏🙏🙏🙏🙏
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.