Friday, April 16, 2021

Death


રંઞપર બેલા નિવાસી હાલ ધાટકોપર 
સ્વ કેશવલાલ શિવલાલ શાહ ના સુપુત્ર  
કાન્તિલાલ (ઉ.વ.૮૨) 
તે કુંદનબેન ના પતિ, 
તે નીતાબેન જયેશકુમાર દોશી, જાગૃતિ પંકજ ડેલીવાલા, તૃપ્તિ ભાવેશ સંઘવી, નિશા રૂપેશ દોશી, સ્વ નિમેષ, હાર્દિકના પિતા,  
તે યાત્રી, શિતલ ના સસરા, 
તે વૃતિ, કાવ્યાના દાદા, 
તે મહેન્દ્રભાઈ, મનહરભાઈ, સ્વ પુષ્પાબેન દિનેશચંદ્ર શાહ, સ્વ હસુમતીબેન અંબાલાલ શેઠ, નિરંજના ભુપતરાય શાહના ભાઈ, 
તે ચણાકા  નિવાસી સ્વ મગનલાલ રાજપાળ  રૂપાણીના જમાઈ 
ગુરૂવાર તા. ૧૫-૦૪-૨૦૨૧  ના અરિહંત શરણ પામેલ છે
વર્તમાન પરિસ્થિતિ તથા સંજોગોવશ પ્રાર્થના તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.🙏🙏





No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.