Monday, April 26, 2021

Death

વાંકાનેર નિવાસી શશીકાંત જગજીવન વલમજીભાઈ શાહના ધર્મપત્ની 
અ. સૌ. પુષ્પાબેન (ઉ. વ. ૭૮) 
તે જાગૃતિ ચેતનકુમાર મહેતા, સ્વ. મનીષ તથા વીપુલના માતુશ્રી, 
તે મીનલ તથા નિશીતાના સાસુ, 
તે મહેક તથા સ્વયંના  દાદીમા, 
તે જામનગર નિવાસી મગનલાલ પાનાચંદ શાહની સુપુત્રી 
રવિવાર તા. ૨૫-૪-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
અત્યારની પરિસ્થીતીને લક્ષમાં લઈ લૌકીક વ્યવહાર બંઘ રાખેલ છે.
સદગતના આત્મશ્રેયાથેઁ ૧૨ નવકાર મંત્રનો જાપ કરશોજી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.