Monday, April 26, 2021

Death


સ્વ. પ્રભુદાસ ગોપાલજી દોશીના સુપુત્ર 
પ્રમોદભાઈ 
તે પ્રજ્ઞાબેનના પતિ, 
તે ચાર્મી જયકુમાર લાખાણી તથા નિરાલીના પિતા, 
તે હસમુખભાઈ, દિનેશભાઈ અને પ્રતિભાબેન તથા ભરતભાઈના ભાઈ, 
તે  સ્વ.  મગનલાલ પાનાચંદ શાહના જમાઈ, 
તે મુકેશભાઈ અને મનોજભાઈના બનેવી 
રવિવાર  તા. ૨૫-૦૪-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પરમાત્મા તેમના આત્મા ને ચિર શાંતિ અર્પે અને મોક્ષ પ્રાપ્ત કરાવે એવી પ્રાર્થના. 
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.