Monday, April 19, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ રાજકોટ 
નીલાબેન સૂર્યકાંત પ્રભુદાસ દોશી - (મંગલમ કાપડવાળા)ના પૌત્ર 
અને  
દક્ષાબેન અતુષભાઈના સુપુત્ર 
મલય (ઉંમર વર્ષ ૩૦) 
(મોરબી મહાવીર ટાઈમ વાળા મલયભાઈ)
તે હેતલના પતિ, 
તે કેયા-જીયાનના પિતાશ્રી, 
તે રિદ્ધિના ભાઈ, 
તે રાજકોટ નિવાસી સોનલબેન પ્રદીપભાઈ સી. શાહના જમાઈ,   
તે વાંકાનેર નિવાસી વિનુભાઈ કટલેટીવાળાના દોહિત્રનું
રવિવાર તા. ૧૮-૦૪-૨૦૨૧ ના આકસ્મિક દેહ પરિવર્તન થયેલ છે.
વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
(ચક્ષુદાન કરેલ છે)
મુકેશ સૂ. દોશી (9819101601)
અતુષ સૂ. દોશી (9374128927)
મિતેષ સૂ. દોશી (9321493801)
🙏🙏🙏🙏🙏🙏🙏 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.