Monday, March 29, 2021

Death


વાંકાનેર નિવાસી (હાલ જુહુ- પાર્લા) 
સ્વ. દયાબેન કુશળચંદ ધરમશી શાહના પુત્ર 
મહેશભાઈ (ઉ. વ. ૭૦) 
તે નીલાના પતિ, 
તે તેજલ તથા માનસીના પિતા, 
તે પારસ તથા રાજના શ્વસુર, 
તે સિયા તથા કિઆનના નાના , 
તે મંજુબેન -(અનિલભાઈ મેહતા), નિરંજનાબેન -(ઉપેન્દ્ર મહેતા) તથા પ્રદીપભાઈ- (ગીતાબેન)ના ભાઈ, 
વાંકાનેર નિવાસી (હાલ મુંબઇ) કાંતિલાલ છગનલાલ મેહતા (કે. સી. મેહતા) ના જમાઈ, 
તે સરોજબેન-(ચંદ્રવદન શેઠ), રાજેન્દ્ર-(મનીષા), તથા કમલેશ -(કૃતિ)ના બનેવી
રવિવાર તા. ૨૮-૦૩-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર અને પ્રાર્થના સભા વર્તમાન સંજોગોવશાત બંધ રાખેલ છે.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.