Saturday, March 6, 2021

Death


 વાંટાવદર નિવાસી હાલ સાયન 
સ્વ .ઉજમશીભાઇ હરચંદભાઈ દોશીના સુપુત્ર 
અમૃતલાલભાઈ ઉજમશીભાઇ દોશી ઉંમર વર્ષ ૮૬ 
તે સ્વ.કમળાબેનના પતિ,
તે ધર્મેશભાઇ,જાગૃતિબેન,જયેશભાઇના પિતા,
તે સ્વાતિબેન,નિશીથભાઇ કુંભાણી,શિતલબેનના સસરા,
તે સ્વ.મણીલાલભાઈના નાના ભાઈ 
તે ખાખરેચી નિવાસી સ્વ.ચુનીલાલ વખતચંદ શેઠના જમાઇ શનીવાર  તારીખ-૦૬-૦૩-૨૦૨૧  ના રોજ અરિહંતશરણ પામેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.