Friday, September 20, 2024

અવસાન


મોરબી નિવાસી હાલ સાયન 
સ્વ. ઈન્દુબેન રમણીકલાલ કેશવલાલ પારેખના જમાઈ 
ડો. વિનોદભાઈ વસનજીભાઈ છેડા
તે હેમાબેનના પતિ,
તે દીપક પારેખ, વીણાબેન નવીનભાઈ છેડા, પૂર્ણિમાબેન જયંતભાઈ શાહ, બિંદુબેન હેતલકુમાર મહેતાના બનેવી, 
તે હીના દીપક પારેખના નણદોઈ  
મંગળવાર તા. ૧૭-૯-૨૦૨૪ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની પ્રાર્થનાસભા શુક્રવાર તારીખ ૨૦-૯-૨૦૨૪ ના ૪:૦૦ થી ૫.૩૦ 
નારણજી શામજી મહાજન વાડી, 
બીજે માળે, 
ભાઉદાજી રોડ, 
માટૂંગા સે.રેલવે, 
મુંબઈ ૪૦૦૦૧૯  
મધ્યે રાખેલ છે 
લૌકીક વ્યવહાર બંધ છે.
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.