Friday, September 6, 2024

Death

સ્વ. નિર્મળાબેન સૌભાગ્યચંદ આણંદજી વોરાની પુત્રવધુ 
અ.સૌ. હર્ષાબેન નરેશભાઈ વોરા (ઉં.વ. ૬૮)  
તે  સ્નેહા અને મોનિકાના માતુશ્રી, 
તે અલકાબેન અશોકભાઈ અને સાધનાબેન નવનીતભાઈના ભાભી, 
તે સ્વ.અનોપચંદ મોહનલાલ મહેતાની સુપુત્રી, 
તે સ્વ.અનસુયાબેન,નિરંજનાબેન,સ્વ.કુંદનબેન, નયનાબેન અને રીટાબેનના બહેન 
મંગળવાર તા. ૦૩-૦૯-૨૦૨૪ ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
નરેશભાઈ સૌભાગ્યચંદ વોરા
૫૪  મહાગીરી, અશોક ચક્રવતી રોડ,
કાંદીવલી ઇસ્ટ. મુંબઈ-૪૦૦૧૦૧ 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.