Wednesday, September 11, 2024

Death/Funeral


મોરબી નિવાસી હાલ સાયન મુંબઈ 
અ.સૌ. શિલ્પાબેન સમીરભાઈ મહેતા (ઉ. વ. ૫૭ )
તે સમીરભાઈ દુલેરાય મહેતાના ધર્મપત્ની, 
તે કુ.દિશા અને દૃષ્ટિના માતુશ્રી,
તે સ્વ.રંજનબેન અને સેવંતીલાલ દલિચંદ દોશીના દિકરી,   
તે ડો. મનોજભાઈ દુલેરાય મહેતા ,સંધ્યાબેન નીશિતભાઈ કોઠારી તથા સોનલબેન રાજેન્દ્રભાઈ સાંગોડકરના ભાભી , 
તે અ.સૌ. હર્ષાબેન મનોજભાઈ મહેતાના દેરાણી, 
તે ભારતીબેન હરેશભાઈ શાહ, તરુણભાઈ અને સ્વ. જીતેશભાઇના બેન 
બુધવાર તા.૧૧-૦૯-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે .
તેમની અંતિમ યાત્રા ગુરુવાર  તા. ૧૨-૦૯-૨૦૨૪  ના  રોજ સવારે ૮ વાગ્યે તેમના 
નિવાસ સ્થાનેથી નીકળશે. 
Address :-
સમીર મહેતા 
૫૩ /૧ , શક્તિ ભુવન ,
લક્ષ્મીબાઈ કેલકર રોડ (સાયન મેઈન રોડ), 
ગંગા વિહાર હોટલ પાસે, 
જૈન સોસાયટી, સાયન પશ્ચિમ, 
મુંબઈ -૪૦૦ ૦૧૯.
તથા 
હિન્દુ સ્મશાન  ભૂમિ,  
ભાઉદાજી રોડ, 
સાયન હોસ્પિટલ ગેટ નંબર ૭ ની સામે જશે.

તેમની બંને પક્ષની 
પ્રાર્થના સભા 
શુક્રવાર તા.૧૩-૦૯-૨૦૨૪ ના રોજ સાંજે ૩:૩૦ થી ૫:૩૦ કલાકે
લખમસી નપ્પુ હૉલ,૩૧૧, ચંદાવરકર રોડ, માટુંગા (સેન્ટ્રલ રેલવે) ખાતે રાખેલ છે.
લૌકિક વ્યવહાર બંધ છે.
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.