Tuesday, September 10, 2024

Death/Funeral

વાંકાનેર નિવાસી 
ભુપતરાય રતિલાલ મહેતા (બર્મા વાળા) (ઉં.વ. ૭૭)
તે  રેખાબેનના પતિ, 
તે મહેન્દ્રકુમાર કાનજીભાઈ કામદારના જમાઈ, 
તે  રંજનબેન, શર્મિષ્ઠાબેન, હસુમતીબેનના ભાઈ, 
તે બિનલ અને રિતેશના પિતાશ્રી, 
તે પારસકુમાર તથા જીનલના સસરા, 
તે રૈવત અને વૈરાગીના દાદા, 
તે સ્તુતિ અને જ્ઞાનના નાના 
મંગળવાર તા. ૧૦-૦૯-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે
તેમની સ્મશાન યાત્રા 
સાંજે ૬  વાગ્યે તેમના નિવાસસ્થાન દેરાશેરી,ચાવડી ચોક, વાંકાનેર થી નીકળશે

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.